*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આઠમની મહાઆરતીમાજે રકમ એકઠી થશે તે સઘડી રકમ પાટીદાર સમાજની જરૂરિયાતમંદ ૫૦ દીકરીઓને અર્પણ કરાશે: મહાઆરતી પણ તે બહેનોના હસ્તે ઉતારાશે*
આઠમની મહાઆરતી પાટીદાર પરિવારની 50 બહેન-દીકરીઓ ને અર્પણ કરેછે પરંતુ શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા દર વર્ષે આઠમની...
