*મોરબીના દુર્ઘટના ગ્રસ્ત ઝુલતાપુલની મુલાકાત લેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી*Hello MorbiNovember 1, 2022November 1, 2022 by Hello MorbiNovember 1, 2022November 1, 20220 વડાપ્રધાનશ્રીએ દુર્ઘટનાના ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી ૦૦૦૦૦૦ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ત્રીજા દિવસે... Read more
*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*Hello MorbiNovember 1, 2022November 1, 2022 by Hello MorbiNovember 1, 2022November 1, 20220 *સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.* *અત્યાર સુધી ના ૧૪ કેમ્પ મા... Read more
*તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ ઝુલતા પુલના ઇજાગ્રસ્તોની સારવાર માટે ખડેપગે હાજર*Hello MorbiNovember 1, 2022November 1, 2022 by Hello MorbiNovember 1, 2022November 1, 20220 મચ્છુ નદીનો ઝુલતો પુલ તુટવાની ઘટનાના ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાનાં મોટાભાગના... Read more
*મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય* Hello MorbiNovember 1, 2022November 1, 2022 by Hello MorbiNovember 1, 2022November 1, 20220 *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો* *મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી... Read more
*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 મોરબી તા,૩૧ શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની તેમાં અનેક લોકો મૃત્યુ... Read more
*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું રાજકોટ, તા. 31 : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી... Read more
*આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 રાજકોટ, તા. 31 : મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માનવ સમાજની સર્વ સમાજના લોકોના... Read more
*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે ૭:00 વાગ્યે નહેરઞેટ ચોક ખાતે ગોજારી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 *શ્રદ્ધાંજલિ કાર્યક્રમ* મોરબી શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની છે તેમાં અનેક... Read more
*માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને તેમના કાર્યાલય દ્વારા વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારની મદદ તાત્કાલીક પૂરી પાડેલ અને તેઓની પ્રેરણાથી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલેમોરબીમાં રાત્રી રોકાણ કરી રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડ્યું*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 તારીખ 30/10/2022 ના રોજ સાંજે આશરે 7:00 કલાકે મોરબી જિલ્લાના મોરબી શહેરમાં મચ્છુ નદી ઉપર સહેલાણીઓ માટે ચાલીને... Read more
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલો રોકાવી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 મોરબી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા... Read more