*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૨૩ દર્દીઓએ લાભ લીધો , ૧૫૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન થયા*
* મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા શ્રી નયનભાઈ અઘારા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ...
