*સૌમ્યશીલ,સૌજન્યશીલ,ચારિત્ર્યશીલ,પ્રમાણિક વ્યકિતત્વના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ ડીસાના વંદનીય રઘુવંશી અગ્રણી રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકર*
હળાહળ કળિયુગમાં પણ સોનાની શુધ્ધ લગડી જેવો સો ટકા સાચો,સમજુ,સારો,સેવાભાવી,પરગજુ,ઉદાર,હિતકારી માણસ જોવા મળે તો ખરેખર એ કુદરતની મોટી...
