• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાની આવક રૂપિયા ૫૨:૩૦ લાખ શહીદ વીર જવાનોના પરિવાર’ મનો દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ બસ’ તેમજ સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ માટે વપરાશે: અજય લોરીયા*

મોરબી તારીખ ૫ મોરબી ખાતે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અજયભાઈ લોરીયા અને ટીમ દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે નવરાત્રી મહોત્સવ ની આવક માંથી રૂપિયા ૫૨,૩૦ લાખની રકમનો જે નફો થયો હતો તેમાંથી 30 શહીદ વીર જવાનોના પરિવારને રૂપિયા એક એક લાખ અને મોરબી નવા બસ સ્ટેન્ડ ની સામે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નવું બનાવવા માટે રૂપિયા ૧૫ લાખ અને મનો દિવ્યાંગ બાળકોના સ્કૂલ વાહન માટે રૂપિયા ૭,૩૦ લાખ ફાળવવામાં આવ્યા હતા આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાની રકમ સેવામાં અર્પણ કરવામાં આવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગુંગણ-કુષ્ણનગર રસ્તો રિપેર કરાવતા મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન લોરિયા*

editor

*ટંકારા : “તુ અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” કહી માતા-પુત્ર પર હુમલો ચાર શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે યોજાયેલ સ્મૂહજ્ઞાન સ્પર્ધામાં મોરબી શાખાની ટીમ પ્રથમ નંબરે*

editor

Leave a Comment