મોરબી તારીખ ૫ મોરબી ખાતે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અજયભાઈ લોરીયા અને ટીમ દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે નવરાત્રી મહોત્સવ ની આવક માંથી રૂપિયા ૫૨,૩૦ લાખની રકમનો જે નફો થયો હતો તેમાંથી 30 શહીદ વીર જવાનોના પરિવારને રૂપિયા એક એક લાખ અને મોરબી નવા બસ સ્ટેન્ડ ની સામે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નવું બનાવવા માટે રૂપિયા ૧૫ લાખ અને મનો દિવ્યાંગ બાળકોના સ્કૂલ વાહન માટે રૂપિયા ૭,૩૦ લાખ ફાળવવામાં આવ્યા હતા આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાની રકમ સેવામાં અર્પણ કરવામાં આવી હતી
