
મૉરબી.ગુજરાત સાધુ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે સમાજ ના વિવિધ પ્રશ્ને સત્યાગ્રહ છાવણી મા આંદોલન ચાલી રહ્યુ છે તેના સમર્થન મા આજે તા.,10/10/2022 ,નારાજ મૉરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મૉરબી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામા આવેલ જેમા બહૉળી સંખ્યા મા ત્રિપાખ સાધુ સમાજ જોડાયા હતૉ વધુ મા મૉરબી ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરીબાપુ એ જણાવેલ કે તા 13 /10,સુધી મા અમારી માંગણી ને સરકાર ધ્યાન મા નહી લે શે તૉ
આંદોલન વધુ ઉગ્ર બનાવી ની ચીમકી ઉચ્ચારી છે
