• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસટી વિભાગ દ્વારા મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા……………..જામનગર એસ.ટી. વિભાગના નવા વિભાગીય નિયામકશ્રી જાડેજા સાહેબ ની નિમણુંક કરવામાં આવી છે.આ કાર્યક્રમ માં તાજેતરમાં મોરબી ખાતે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ઘણા લોકો ના મોત થયા હતા. તેમના આત્માને શાન્તિ મળે તે માટે બે મિનિટ નું મૌન રાખીને ભાવભીની શ્રધાનજલી આપવામાં આવી હતી………….

આજ રોજ જામનગર એસ.ટી.વિભગના નવા અધિકારી જાડેજા સાહેબનું અને સુરક્ષા અધિકારી અજયસિંહ ચુડાસમા. રાદડીયા સાહેબ.( DWS) ક્લોલા સાહેબ ને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. અને દરેક અધિકારીઓ નું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. અને વહીવટી અધિકારી દવે સાહેબ અને હિસાબી અધિકારી ભીમાણી બઢતી મલતા તેઓનું પણ ભારતીય મઝદુર સંઘ જામનગર વિભાગના મહામંત્રી સંજયભાઈ ડોડીયા. વાળાભાઈ. સંજયસિંહ જાડેજા. હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ રાકેશગીરી દ્વારા તમામ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું……………………….

 

Related posts

*HELLO MORBI:સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે*

editor

*HELLO MORBI: અમદાવાદના માંડલ ગામે સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે ફાગણસુદ બીજ મહોત્સવ ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment