રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……………..
જામનગર એસ.ટી. વિભાગના નવા વિભાગીય નિયામકશ્રી જાડેજા સાહેબ ની નિમણુંક કરવામાં આવી છે.આ કાર્યક્રમ માં તાજેતરમાં મોરબી ખાતે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ઘણા લોકો ના મોત થયા હતા. તેમના આત્માને શાન્તિ મળે તે માટે બે મિનિટ નું મૌન રાખીને ભાવભીની શ્રધાનજલી આપવામાં આવી હતી………….
આજ રોજ જામનગર એસ.ટી.વિભગના નવા અધિકારી જાડેજા સાહેબનું અને સુરક્ષા અધિકારી અજયસિંહ ચુડાસમા. રાદડીયા સાહેબ.( DWS) ક્લોલા સાહેબ ને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. અને દરેક અધિકારીઓ નું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. અને વહીવટી અધિકારી દવે સાહેબ અને હિસાબી અધિકારી ભીમાણી બઢતી મલતા તેઓનું પણ ભારતીય મઝદુર સંઘ જામનગર વિભાગના મહામંત્રી સંજયભાઈ ડોડીયા. વાળાભાઈ. સંજયસિંહ જાડેજા. હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ રાકેશગીરી દ્વારા તમામ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું……………………….
