
*શ્રી કાંતિભાઈ અમૃતિયા……*
*નામ જ પર્યાપ્ત છે…*
*મોરબી વિસ્તારનું જાહેર જીવનનું 40 વર્ષથી ધબકતું નામ…….*
*તેમના જીવનના 61 વર્ષ સંપન્ન કરી 62 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે…*
*તે નિમિત્તે તેમને જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ…. તેઓ દીર્ઘાયુ બને આ જ રીતે જનતાની સેવા કરતા રહે અને પ્રજા પ્રિય બની રહે એવી અઢળક અઢળક શુભેચ્છાઓ*…..
*વિધાનસભા સત્ર ચાલુ હોઈ હાલ તેઓ ગાંધીનગર મુકામે છે અને એટલે તા. 08.03.2023 બુધવારે રંગોના તહેવાર ધુળેટી પર્વના દિવસે તેમના જન્મદિવસ અન્વયે*,
*તેમના પ્રસંશક-સમર્થક વર્ગ તરફથી લીલાપર રોડ, પાંજરાપોળ મુકામે સવારે 11:00 કલાકે ગાયોને સુખડી તથા લીલા ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે*
*આપ સર્વેને ઉપસ્થિત રહેવા અંતરથી આમંત્રણ પાઠવીએ છીએ અવશ્ય પધારશો*

