
🙏14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિતે, ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, માનનીય આઈ કે જાડેજા સાહેબ, ના ધર્મ પત્ની સ્વ. ભિક્ષાબા ઇન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ના સહયોગ થી યોજાયેલ “રક્તદાન કેમ્પ “મા શ્રી દરિયાલાલ મંદિર સેવા સમિતિ ના મંત્રી શ્રી જીતુભાઇ કોટકે “માનવતા ની ઉમદા ફરજ નિભાવી ને આજે 58 મી વાર રક્તદાન કરી સહભાગી બનતા “શ્રી આઈ કે જાડેજા સાહેબે, શિલ્ડ થી સન્માનિત કરી ને તેમના કાર્ય ને બિરદાવેલ,,
આ રક્તદાન કેમ્પ મા રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ પુજારા, મિલનભાઈ ગોવાણી, અતુલભાઈ દક્ષણિ અને શ્રી પ્રકાશભાઈ રાજવીર ઉપસ્થિતિ રહ્યા હતા 🙏


