
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબીદ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ નું આયોજન. નું
લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે ખુશખબર
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તાઃ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ધો ૯ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામા આવશે. પ્રમુખશ્રી સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૪.૦૯.૨૦૨૩ રાખવામા આવેલ છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે ના સ્થળો
(૧) મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદીર વાળી શેરી,. મોરબી (૨) દરીયાલાલ આલુ ભંડાર, નવા ડેલા રોડ, મોરબી (૩) કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ, નવા બસ સ્ટેન્ડની સામે,
નો સંપક કરવો.
આ સન્માન સમારોહ તારીખઃ ૨૪.૦૯.૨૦૨૨ ને રવિવાર ના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામા આવશે. તથા વધુ માહીતી માટે પ્રમુખશ્રી સંદિપભાઈ ખગ્રામ તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઇ કાથરાણીનો સંપક કરવો. તેવી રઘુવંશી યુવક મંડળ ની યાદી જણાવે છે.
સંદિપભાઈ ખગ્રામ પ્રમુખશ્રી
હાર્દિકભાઇ કાથરાણી સહમંત્રીથી
જયેશભાઈ કોટેચા ઉપપ્રમુઅથી
પરીમલભાઈ ઠકકર મહામંત્રીથી
વિરેનભાઈ પુજારા ખજાનચીથી

