
નવરાત્રી નો જયારે સુંદર ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાળકોનો થનગનાટ અને એ પણ શાળા ને દ્વાર હોય તો પછી સંગ માં અનેરો રંગ મળી જાય આ જ મુખ્ય હેતુ થી શાળા માં પણ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા બાળકો અને શિક્ષકો એ હોંશભેર ભાગ લીધો હતો અને અલગ અલગ પહેરવેશ માં બધા બાળકો ને પોતાની છટા અને અનેરી મજા રજૂ કરી હતી ગરબા ને અંતે માં અંબેની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વહેચવામાં આવ્યો હતો બાળકોને આ અનેરા કાર્યક્રમથી ચેહરા પર ખુશી દેખાય રહી હતી જે બાળકો ને ગરબા માં સારું એવું પ્રદર્શન કર્યું હતું એમને નંબર આપી ઇનામ પણ આપવામાં આવ્યા હતા
