
*ચા. મ.મો.બ્રા.મૂળ રાજપર હાલ મોરબી વિજયાબેન છગનલાલ પંડ્યા જે છગનલાલ લક્ષ્મીશંકર પંડ્યા (જુની અંબિકા હોટેલ વાળા)ના પત્ની તથા મહેન્દ્રભાઈ (ક્રિષ્ના હોસ્પિટલ) ,શાસ્ત્રી જીગ્નેશભાઈ,મધુબેન અશ્વિનભાઈ દવે,અલકાબેન રાજેશભાઈ દવે ના માતુશ્રી તેમજ સ્વ.પ્રાણજીવન રાજારામ જોષી (સજનપર) ના દીકરી જે સ્વ.શાંતિભાઇ (મો.નગર પાલિકા) સ્વ.મોહનભાઈ (ગૌશાળા) સ્વ.મનસુખભાઈ વૈદ્ય, સ્વ.અનિલભાઈ (સજનપર) ના બેન જેમનું આજરોજ તા.૨૩/૫/૨૪ ને ગુરુવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.જે સદગતનું બન્ને પક્ષનું ઉઠમણું તારીખ 25/5/24, શનિવાર ના રોજ સાંજના 5 થી 6 કલાકે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11,મોરબી રાખેલ છે.*
*ઈશ્વર સદ્દગતના આત્માને શાંતિ આપે.*
*ૐ શાંતિ શાંતિ શાંતિ*
