
જોડિયા તાલુકાના બાલંભા ગામે ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
(*લલિત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના બાલંભા ગામે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની દલિત સમાજ બાલંભા દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં બાલંભા ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં બાલંભા દલિત સમાજ દ્વાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ના ફોટા ને ફુલહાર કરેલ જેમાં દલિત સમાજના આગેવાનો દિવ્યાબેન દાફડા. ગોવિંદભાઈ ધવલ. સંજયભાઈ દાફડા કમળાબેન મહિડા તેમજ દલિત સમસ્ત દલિત સમાજ બાલંભા એ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી


