
*સુસ્વાગતમ્. સુસ્વાગતમ્ સુસ્વાગતમ*
*શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે*.
*મંત્રી બન્યા પછી શ્રી કાંતિભાઈ અમૃતિયા દિવાળીના દિવસે તા. 20-10-2025 સોમવારે પ્રથમ વખત મોરબી પધારી રહ્યા છે તેઓના ભવ્ય સ્વાગત માટે આયોજન કરવામાં આવેલ છે..*
*મોરબીમાં તેઓના અભિવાદન માટેનો, 250 કાર સાથેની રેલી સાથેનો પ્રવાસ- રૂટ નીચે મુજબ છે*.
*તારીખ: 20/10/2025, સોમવાર*
*સાંજે 4.00 કલાકે*
*સરકીટ હાઉસ, મોરબી- 2 ખાતે આગમન-અભિવાદન*
*અંદાજે 4.20 કલાકે*
*વીસી ફાટક નજીક અભિવાદન*
*અંદાજે 4.45 કલાકે*
*ગાંધીચોક-મહાનગરપાલિકા અભિવાદન*
*અંદાજે 5.00 કલાકે*
*જયદીપ કોર્પોરેશન અભિવાદન*
*અંદાજે 5. 20 કલાકે*
*નવા બસ સ્ટેન્ડ સામે અભિવાદન*
*અંદાજે 5. 40 કલાકે*
*ઉમિયા સર્કલ, અભિવાદન*
*અંદાજે 6.00 કલાકે*
*રવાપર ચાર રસ્તા, અભિવાદન*
*અંદાજે 6.15 કલાકે*
*બાપા સીતારામ ચોક (સમાપન)*
*સમગ્ર કાર રેલી રૂટ સંપન્ન થયા બાદ ઉમા ટાઉનશિપ, મોરબી-2 મુકામે તેમનું દબદબાભેર સ્વાગત કરવામાં આવશે..*
*લી.*
*અભિવાદન સમિતિ મોરબી*

