
મોરબી:તા ૨૪ શહીદ દિવસ નિમિતે મોરબી ના શહીદ જવાન ગણેશ પરમાર ના પરિવાર ને કમલમ મોરબી ખાતે અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન અને જીલ્લા પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયા , પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી રાઘવજીભાઈ
ગડારા, અને મહામંત્રી શ્રી ચતુરભાઈ મકવાણા ના હસ્તે 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ કમલમ ખાતે દેશભક્તિ નો લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
