જોડિયા ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા..
જેમાં જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્રી એમ.આર. વાળા સાહેબ દ્વારા પોતેજ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં મહારુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી ના પાવન દિવસે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.. અને ભક્તો દ્વારા રાત્રિ દરમ્યાન ભજન અને શિવ ભક્તો એ ચાર પહોર ની મહા પૂજા અર્ચના કરી હતી…..
શરદ એમ.રાવલ.હડિયાણા…
