કૈલૈશ ભટ્ટ ઉના

ઉના તાલુકામાં આવેલા વાવાઝોડા ના હિસાબે સીંગદાણા ની ફેક્ટરી ધરાવતા પટેલ યુવાનની કપરી પરિસ્થિતિ અંદાજિત ૪૨ થી ૪૫ લાખ રૂપિયાનું નુકસાન હોવાનું પ્રાથમિક તારણ માં જોવા મળી રહ્યું છે
શું આ સીંગદાણા ની ફેક્ટરી ના માલિક ને સરકાર કેટલી સહાય કરશે તે જોવાનું રહ્યું
આ સીંગદાણાની ફેક્ટરીમાં અંદાજિત
45 દિવસ પહેલા વીજ કનેક્શન મળેલ હજુ આ સીંગદાણા ની ફેક્ટરી ચાલુ થવાની વાર હતી ત્યાં જ સંપૂર્ણપણે આવી મોટી નુકસાની સીંગદાણાની ફેક્ટરીના માલિક ને આવેલ છે
વાત કરવા જઈએ તો સીંગદાણા ની ફેક્ટરી ચાલુ થયા પહેલા આ સેક્ટરની જમીનદોસ્ત થયેલ હોય આ ફેક્ટરીનો કોઈપણ જાતનું ઇન્સ્યોરન્સ લીધે ન હોય કારણકે ફેક્ટરી ચાલુ થવાને વાર હતી ત્યાં જ કુદરતી આફત આવતા આ મોટી મુસીબતનો સામનો ફેક્ટરી ચાલકને સહન કરવો પડે છે આ બાબતે સરકાર હા ફેક્ટરીના માલિક ને સો ટકા સંપૂર્ણપણે સહાય આપે તો જ આ માલિક ઉભા થઇ શકશે આ બાબતે સરકારે સો ટકા ઘટતું કરવું જોઈએ જેથી કરી અને નાનામાં નાના માણસને સંપૂર્ણ રોજગારી મળે
