

આજ રોજ શ્રી ઉમા વિધા સંકુલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં શ્રી ઉમા વિધા સંકુલ ના કેપમ્સ ડાયરેકટર શ્રી ગીરઘરભાઈ પનારા.ખેતીવાડી અધિકારી શ્રી બારૈયા સાહેબ.ભીખાભાઇ નદાસણા.ઠાકરસિભાઈ ભીમાણી. નદલાલ ભેંસદડીયા. ભાવનાબેન ભેંસદડીયા(જામનગર જિલ્લાના પચાયત સભ્ય).કિરણબેન ભેંસદડીયા (મોટી બાણુંગાર સરપંચ).સ્કૂલ ના બને આચાર્ય શ્રી અને તમામ શિક્ષક મિત્રો એ સાથે મળી ને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો….


શરદ એમ.રાવલ.. હડિયાણા..
