શરદ એમ.રાવલ.. હડિયાણા…
આજ રોજ જોડિયા તાલુકા પચાયત કચેરીમાં તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી જેન્તિભાઈ એચ.સોરઠીયા વય મર્યાદા ના કારણે નિવૃત થતા તેમના વિદાય પ્રસંગે હડિયાણા ગામના પત્રકાર અને હાલમાં જ જોડિયા તાલુકા ભાજપના મીડિયા સેલ કન્વીનર શ્રી શરદ એમ.રાવલ જેન્તિભાઈ એચ.સોરઠીયા ના કાર્યકમમાં બેરાજા ગામે ફરજ બજાવતા અને હડિયાણા ગામ ના રહેવાસી તલાટી કમ મંત્રી શ્રી મૌલિક બી. બાભવા ના વરદ હસ્તે શ્રી શરદ એમ.રાવલ ને પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા…..
