શરદ એમ.રાવલ.. હડિયાણા..
વજામવંથલી પ્રાથમીક આરોગય્ય કેન્દ્રના એમ,પી,એચ,એસ,શ્રી કે,એચ,રાઠોડ 30,9,21ના રોજ વય નિવુત થતા તેનો વિદાય સભારંભ પી,એચ,સી,ખાતે રાખેલ આ પ્રસંગે ડો,ધમસાણીયા કહેલ જે રાઠોડભાઈએ ફરજ કાલાવડ પી,એચ,સી,સરૂઆત કરીને અલિયાબાડા,ધુતારપર,જાંબુડા,હડીયાણા,અને જામવંથલીમા ફરજ બજાવેલ જેમા બધી જગ્યાએ તેમણે ખંતપુરક ફરજ બજાવેલ છે તેને ફરજ ઉપરાંત અનય પ્રવુતિમા જે ઈલેકરીક ,ઈલેકટરોનીક મા પણ
જાણકાર હતા તેથી પી,એચ,સીની કામગીરીમા મદદ કરતા અને તેનો બધા સાથેનો પોઝટીવ નેચર અમોને કાયમી યાદ રહેશે નિવુતિ સમય તે શારીરિક તંદુરતી આવીને આવી જળવાઈ રહે અને સુખમય સમય વિતાવે એવી ભગવાનને પ્રાથના જામવંથલી થમીક આરોગય્ય કેન્દ્રમા વિદાય સભારંભ પી,એચ,સી,ખાતે રાખેલ જેમા મેડીકલ ઓફિસર ડો,એસ,એચ,ધમસાણીયા સાહેબ,ડો,ડીપ્ત્તીબેન વ્યાસ,ભુતપુરવ સરપંચ ભુરાભાઈ અને સ્ટાફ હાજર રહેલ…..

