દેશ લેવલે દિલ્હી બોર્ડેર પર ચાલેલા ખેડૂત અંદોલન માં સક્રિય ભૂમિકા નિભાવવાના કારણે મારા કામ ને તેમજ મારા કમીટમેન્ટ ને જોઈ ને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મને તેઓના સંગઠન માં જનરલ સેક્રેટરી તરીકે નિમણુક આપેલ છે. અને ગુજરાત ની જવાબદારી આપેલ છે. આ તકે હું રાષ્ટ્રીય મજદૂર કિશાંન મચ નો અભાર માનું છે. અને મારાથી થતા બધા જ પ્રયત્નો કરી ને ગુજરાત ભરમાં ખેડૂતોનું તેમજ મજદૂરોનું સગઠન મજબુત કરીને તેઓના હક્ક હિત માટે કામ કરતો રહીશ.
લી.
કાન્તિલાલ ડી. બાવરવા
મોરબી.
મો. ૯૮૨૫૧૩૯૯૯૨
