શરદ એમ.રાવલ.. હડિયાણા…


જોડિયા તાલુકાના કુનડ ગામે વર્ષો પુરાણીક શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે. આ જગ્યાએ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ છે. અને દર વર્ષે માગશર મહિનાના દર શનિવારે ભક્તો ની ભારે ભીડ ઉમટી પડે છે. અને દૂરદૂરથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યામાં હનુમાનજી ના ભક્તો કોઇ પોતાની માનતા પૂર્ણ કરવા માટે પદયાત્રા કરી ને આવે છે.અને હનુમાનજીના સ્થાનિક જગ્યાએ મેળા જેવો માહોલ જોવા મળે છે. અને ભક્તો ની દર્શન કરવા લાંબી કતારો લાગે છે. અને દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. અને મંદીર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ છે……


