રિપોર્ટ:આરીફ દિવાન સાથે કે.જી. નવતાણી મોરબી

“બ્લડ કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો”
આજરોજ મોરબી ધક્કાવાળી મેલડી માતા મંદિરના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો ્
સંસ્કાર બેંક દ્વારા રક્તદાન નું પણ આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર પણ થોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ અને તેમનું સ્મૃતિ ભેટ આપી સન્માન પણ કરવામાં આવી હતુ
આ કૅમ્પની અંદર છ જેટલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સેવા આપેલ છે અને કંપનીની અંદર લાભાર્થીઓને નિશુલ્ક દવાનું પણ વિતરણ કરવામાં આવેલ છે.
આ બધું ટકાવારી મેલડી માતાના મંદિર થતી આવકના વિનિયોગ કરવા માટે સમાજની સેવાકીય પ્રવૃત્તિ નો ભાગ છે. 

