રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર
આજરોજ તા.6/2/2022ના રોજ આણંદ જિલ્લા ના આંકલાવ ખાતે પાટવી ગુજરાતી ન્યુઝ ના નવા નિમાયેલા પત્રકાર મિત્રોને ઓળખપત્ર એનાયત કરવાના કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે આંકલાવ સુન્ની મસ્જિદ ના ઇમામબાપુ તથા રાજદીપ હોસ્પિટલ ના ડ્રોકટર દિપક સાહેબ તથા ગરાસિયા સમાજના પ્રમુખ અનવરભાઈ તેમજ નીખિલભાઈ શાહ રાજુભાઈ એડવોકેટ સાહેબ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા. કાર્યક્રમ સફળ કરવામાં પાટવી ગુજરાતી ન્યુઝ ના તંત્રી યુસુફભાઇ રાજ તથા ફિલ્ડ ઓફિસર અમૃતભાઈ રોહિત તથા કેમેરમેન સાધુ ઉપેન્દ્રભાઈ તથા પત્રકાર મિત્રો ના સહિયોગ થી કાર્યક્રમ સફળ બન્યો.
