


તા. 05/03 ના રોજ બાપાસીતારામ ગૌશાળા સજનપર ખાતે 1962 માં સૌરાષ્ટ અને કચ્છ માં કામ કરતા કર્મચારી નું સન્માન કરવામાં આવ્યું. જે પ્રસંગ અનુરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગીય પશુનિયામક શ્રી ભરતસિંહ ગોહિલ ના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અને GVK EMRI સંયુકત ક્રમે ચાલતી 1962 ની આ સેવા ખરેખર સજનપર તેમજ આજુબાજુ ના 10 ગામ ના પશુ પાલકો ને ઉપયોગી નીવડી રહી છે જે 1962 સાર્થક કર્યું છે
તેમજ ગામ ના પૂર્વ સરપંચ શ્રી અશોકભાઈ બારસરા જણાવ્યા અનુસાર સજનપર ગામ કેટલું સહભાગી છી કે અમારા ગામ 10 ગ્રામ દીઠ પશુ યોજના નો લાભ મળ્યો અને જેનું મુખ્ય મથક અમારા ગામ ખાતે છે તે ખરેખર અમારે ગર્વ લેવા જેવી બાબત છે સમય સાથે ડૉક્ટર બદલાતા રહ્યા પણ આ સેવા દ્વારા આપવામાં આવતા સારવાર માં કોઈ ચકાસ રાખવા આવતી નથી જેથી 1962 ના ટીમ નું અમારું ગામ આભારી છે
આ પ્રસંગ અનુરૂપે 1962 ના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા સાહેબ હાજર રહી ટીમે ને સારાંકામ માટે બિરદાવી છે આ સન્માન કાર્યક્રમ માં મોરબી જિલ્લા ના નાયબ પશુનિયામક એ.આર. કટારા સાહેબ, ગામ ના સરપંચ રીનાબેન જાદવ તેમજ મોરબી જિલ્લા ના પશુ દવાખાના પશુચિકિસકો ,1962 કર્મચારી અને ગામના લોકો ની હાજર રહ્યા હતા.

