
એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે?
તંત્રીશ્રી
આમરણ બાંલભા ચોવીસ વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તાર માટે દ્વારકા ફાટસર રા.મુ જામનગર મોરબી સવારે ને બપોરે રાજકોટ થી જામસર વાયા મોરબી પંચાસર ધૂળકોટ આમરણ સવારે 6.15 કલાકે જામનગર સુરત પાલનપુર પાટિયા વાયા જોડિયા બાંલભા આમરણ ફાટસર ધ્રોલ સંજેલી વાયા ભાદરા બાંલભા આમરણ ફાટસર ધંધુકા આમરણ વાયા લીમડી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ મોરબી પંચાસર ફાટસર ધૂળકોટ જેવા મહત્વ ના રુટો ક્યારે શરૂ કરશે તેવી ચોવીસી વિસ્તાર ના લોકો ની લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે સેન્ટ્રલ ઓફીસ ના ઉચ્ચ અધિકારીઓ અંગત રસ લઈ તાત્કાલિક અસર થી રુટો શરૂ કરાવે તેવી લોકો પ્રબળ માંગ ઉઠી છે
લલિતભાઈ નિમાવત પ્રેસ રિપોર્ટર બાંલભા
