રિપોર્ટર. શરદ એમ.રાવલ.
ગામ.હડિયાણા.તા.જોડિયા.
જી.જામનગર…………..

ધૂળસીયા ગામે જીલ્લા પ્રશાસન દ્વારા સ્વચ્છ વિધાલય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા……………..
જેમાં જોડિયા તાલુકાની બાલાચડી પ્રા.શાળા ને પણ આપવામાં આવતા શાળા ના આચાર્યશ્રી છત્રાળા મુકેશભાઈ.. સી.આર.સી.કો કનુભાઈ જાટીયા.. બી.આર.સી.જામી. ઉપસ્થિત રહ્યા હતા. અને એવોર્ડ સ્વીકારેલ.જેમાં મહાનુભાવો જિલ્લા કલેક્ટર.. જીલ્લા વિકાસ અધિકારી ,જીલ્લા નાયબ વિકાસ અધિકારી.પ્રા.શી.અધિકારી.
જિલ્લા ભાજપ પ્રમુખ.,મહામંત્રી.. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમસીભાઈ ચનીયારા ના સામુહિક ઉપસ્થિતિ માં સ્વીકારવામાં આવ્યો……..
