
*બપોરે ૧:૩૦ વાગ્યે હવાઇ માર્ગે મુખ્યમંત્રીશ્રી રવાના થશે*.
*મુખ્યમંત્રીશ્રી બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે*.
*શ્રી ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે*.
