શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં સ્વતંત્રતા દિનની ઉજવણી ની ધામધૂમ થી તૈયારી ચાલી રહી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા માં આઝાદી ની યાદો ને યાદગાર બનાવવા અને ભૂલી રહેલી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા ને યાદ કરવા માટે શાળા માં વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો એ અલગ અલગ પાત્ર લઈને તે મુજબ નો પાત્ર પરિચય કરાવ્યો હતો જેમાં બાળકો એ ખેડૂત,બ્રાહ્મણ,ગાંધીજી અને બીજા સ્વતંત્ર સેનાની ના પાત્ર લઈને તેનો નાટક સ્વરૂપ માં પરિચય કરાવ્યો હતો જે તમે chetan vanaliya નામની યુટયુબ ચેનલ માં જોઈ શકશો આમ આ વેશભૂષા ખૂબ જ સુંદર રીતે સફળ રહી હતી અને વાલીઓ પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો
