નવરાતત્રી નો સુંદર પર્વ જયારે ચાલી રહ્યો છે ત્યારે બાળકો ને એક અનેરો આનંદ આપવા અને ભણતર ની સાથે ગણતર કેળવાય અને બાળકો થોડા હળવાફૂલ બને એના માટે શાળા માં જ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા બાળકો અને શિક્ષકો એ હોશભેર ભાગ લીધો હતો આ નવરાત્રી ના મહોત્સવ માં કોણ સારુ રમી શકે છે અને કોણ સારુ તૈયાર થઇ ને આવ્યું છે એવી સ્પર્ધા રાખી ગરબા માં અંતમાં ઇનામ પણ આપ્યા હતા અને ત્યારબાદ છેલ્લે માં અંબે ની આરતી કરી કાર્યકર્મ ની પુર્ણાહુતી કરી હતી
