
મોરબી: આશરે બે કરોડ જેવી રકમથી ઓરેવા ગ્રુપ દ્વારા રીનોવેશન કરાયેલ ઉદ્યોગ નગરી મોરબી નો ઐતિહાસિક ઝુલતો પુલ બેસતા વર્ષના દિવસે જ લોકો માટે ખુલ્લો મુકાશે તેવુ પત્રકાર પરિષદ યોજી ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું
અને જયસુખભાઈ વિશેષ મા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ પુલ લોકો માટે ૨૪ કલાક ખુલ્લો રહે તેવી વ્યવસ્થા પણ કરાવીશું અને લોકો દ્વારા આમનો જાળવી એનો ઉપયોગ કરે તેવો પણ અનુરોધ કર્યો હતો

