મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનાનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી છે. આ સમયે વિના કોઈ કામે ખોટી ભીડ ન કરવા નમ્ર અપીલ છે. વિના કોઈ કામે ટ્રાફીક ભેગી ન કરવા તથા તથા ભીડ એકઠી ન કરવા માટે સહયોગ કરવા વિનંતી સહ વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. આથી નમ્ર વિનંતી છે કે પરિસ્થિતની ગંભીરતા સમજી યોગ્ય સહયોગ આપવો જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
