*રઘુવંશી પરિવાર ટંકારા આયોજીત જલારામ જયંતી ના તમામ કાર્યક્રમ રદ કરેલ છે*
મોરબી ની આજરોજ દુઃખદ ઘટના ને ધ્યાનમાં લઈને રઘુવંશી પરિવાર ટંકારા દ્વારા જલારામ જયંતિ ની ઉજવણી તારીખ ૩૧/૧૦/૨૦૨૨
દરેક *કાર્યક્રમ રદ* કરવામાં આવેલ છે.
*તેની સર્વે જલારામ ભક્ત એ નોંધ લેવી..*
લી.
લોહાણા મહાજન – ટંકારા
