૬૫-મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ મોરબી તાલુકાના ધરમપુર ખાતે “પરિવર્તન યાત્રા” કરવા માં આવી હતી. આ લોકસંપર્ક માં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા.જયંતીલાલ જે.પટેલને જંગી બહુમતી થી વિજય બનાવીશું તેવો ગ્રામજનો દ્વારા કોલ આપવા આવ્યો હતો.
