
*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

મોરબી: મોરબીમાં મોટાભાગના માર્ગો ખાડાધારી બન્યા છે જેથી રાહદારીઓ વાહન ચાલકો ભયભીત ચિંતક સતત રહ્યા છે જેના પરિણામે મતદાર પ્રજા તો ઠીક હવે પશુઓ પણ તેનો ભોગ બનતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેથી પાલિકા ની અન આવડત અને આયોજનના અભાવે ભૂગર્ભ ગટરો ઢાંકણાઓ ભાંગી ટુટી જવા કે ખુલા રહી જવા હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ના દેવાના કારણે ગો ભક્તો પણ ભરોસાની ભાજપ સરકાર શાસન નગરપાલિકા થી નારાજગી મહેસૂસ કરતા હોય તેમ વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષક શિવસેના સંસ્થાના પ્રમુખ કે બી બોરીચા નારાજ સાથે તંત્રની તંત્રની નિષ્ક્રિયતા નિષ્ફળતા ના અંતર્ગત ઐતિહાસિક જુલતા પુલ દુર્ઘટના માં નિર્દોષ માનવ માસુમ બાળકો મહિલાઓ મોત ને ભેટીયા છે તેને હજુ ન્યાય મળ્યો નથી ત્યાં નિર્દોષ પશુઓને પણ જોખમી ખાડાઓ ભોગ બનાવી રહ્યા હોય ત્યારે ભરોસાની ભાજપ સરકાર પર મોરબી ની મતદાર પ્રજા નો ભરોસો પણ ખાડામાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ સત્તા પ્રાપ્ત કરતા ની સાથે રહ્યો હોય તેવો ઘાટ હાલ લોકો મહેસુસ કરી રહ્યા છે જે પાલિકાની નિષ્ક્રિયતાના કારણે સ્વચ્છતા નો અભાવની સાથે સાથે મોરબીના વાંકાનેર દરવાજા પાસે ભૂગર્ભ ગટરના ખાડામાં ગૌમાતા તંત્રની બેદરકારીને કારણે પડી જતા ગૌ ભક્તો માં રોષ ની લાગણી જન્મી છે જે પાલિકાની નિષ્ક્રિયતા ની તસ્વીર મા દ્રશ્યમાન થાય છે
*અહેવાલ અને તસવીર આરીફ દીવાન*
