માળિયા તા ૧૫ આજ રોજ માળીયા તાલુકા ના લક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રીશ્રી બાવરીયા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ના સન્માન સમારોહ તેમજ અભિનંદન સમારોહમાં યોજાયો હતો જેમાં માળીયા તાલુકા ના તેમજ મોરબી જિલ્લા ના ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ માં દરેક સરપંચશ્રી તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી




