
મોરબીના સજજનપર
ગોસ્વામી સમાજનું ગૌરવ
મોરબી: સજજનપર ગામનાં વતની ગોસ્વામી ભરતવન લાભુવન ના પુત્ર ગોસ્વામી યતિદેવન (શિવમ) SSC બોર્ડ 2023 લેવાયેલ પરિક્ષામાં પી.આર. ૯૪.૧૪ સાથે A2 ગ્રેડ મેળવી જ્ઞાનદિપ વિધાલય અને ગોસ્વામી પરિવાર તથા સજજનપર ગામનું નામ રોશન કર્યું છે શાળાનાં શિક્ષકો. સગાં – સંબંધીઓ.તથા મિત્રોએ. શિક્ષણ શેત્રે વધુને વધુ સિધ્ધિઓ હાંસલ કરતાં રહો તેવી શુભકામનાઓ..સાથે શુભેચ્છા પાઠવી હતી.
