
ઈશ્વરીયા તા ૧૫ પડધરી તાબેના ઈશ્વરીયા ગામના ભરવાડ સમાજના યુવા અગ્રણી તેમજ (ઈશ્વરીયા મચ્છો મિત્ર મંડળના સદસ્ય) તેમજ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ તેઓ ૩૫ માં વર્ષ મા મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મળતાવળા સ્વભાવના કારણે અનોખી લોકચાહના ધરાવતા સુરેશભાઈ, ભરવાડ સમાજમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે ત્યારે સુરેશભાઈ ના ખૂબ જ નજીકના મિત્રો એવા ગોવિંદભાઈ ટોળીયા, પ્રકાશભાઈ બાંભવા, અશ્વિનભાઈ વરુ, રમેશભાઈ ટોળીયા બીજલભાઇ વરુ, સુરેશભાઈ બાંભવા, મુકેશભાઈ પાનસુરીયા, મહિપતસિંહ જાડેજા, ભરતભાઈ બાંભવા, વિજયભાઈ વરુ, વિક્રમભાઈ ટોળીયા, ભાવેશભાઈ ટોળીયા, યોગેશભાઈ ટોળીયા, સાગરભાઇ ટોળીયા નવઘણભાઈ ટોડીયા, દ્વારા ભાઈ શ્રી સુરેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવાઈ રહી છે


