
વાંકાનેર તા ૨૨ વાંકાનેર ના પ્રખર એડવોકેટ અને નોટરી શ્રી રાજેશભાઈ મઢવી સાહેબે પોતાના વિચારો અને લાગણી વ્યક્ત કરતા ખૂબજ સરસ રીતે લખ્યું કે: સમસ્ત હિન્દુ સમાજ ને નમ્ર વિનંતી કે આગામી ધાર્મિક તહેવાર ગોકુળ આઠમના રોજ નીકળનારી ભગવાન શ્રી કૃષ્ણ ની શોભાયાત્રા માં નાત-જાત કે ઉંચ-નીચ નાં ભેદભાવ ભૂલીને, રાજકીય કાવાદાવા..વાંધા-વિરોધ એક દિવસ પુરતા એક બાજુ રાખી સૌ સનાતની સંપી સાથે મળીને કુષ્ણ જન્મોત્સવ ને વધાવીએ અને કાયમી ધોરણે આવાં ધાર્મિક તહેવારો અને ધર્મ માં રાજકારણ નહીં કરી સનાતન ધર્મ ને મજબુત બનાવી સૌને સંગઠીત કરીએ.. એ જ અસ્તુ… ભારત માતા કી જય… જય જય શ્રી રામ.. જય શ્રી કૃષ્ણ રાજેશ એમ. મઢવી – રાજગોર.. એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટે) .. & .. નોટરી (ભારત સરકાર) મો. ૯૦૯૯૦ ૯૦૧૪૧. વાંકાનેર..


