
મોરબી તા ૭ મૉરબી મા જન્માષ્ટમી ની ભવ્ય શોભાયાત્રા શહેર ના મુખ્ય માર્ગ પર નિકળી હતી જેમા પરાબજાર મા સૂર્યોદય કોમ્પ્લેક્ષ ખાતે શ્રી પરાબજાર મિત્ર મંડળ દ્વારા ભક્તિ મા ઠંડી મસાલાવારી છાશ નુ વિતરણ કરાયુ હતુ જેમા સેવાભાવી ધીરૂભાઈ ચાવડા( SBI) સહીત સૂર્યોદય કોમ્પ્લેક્ષ. ને પરાબજાર ના વેપારીઓ એ સેવા આપી હતી તેમજ

