
*મોરબી જલારામ મંદિર ખાતે દર માસ ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૪ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*
*અત્યાર સુધી ના ૨૭ કેમ્પ માં કુલ ૮૫૯૪ લોકો નું સચોટ નિદાન થયુ તેમજ કુલ ૩૭૩૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*
*વર્ષ ૨૦૨૪ માં પણ દરમાસ ની ૪ તારીખે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.*
*કેમ્પ માં સહયોગી તરીકે નામ નોંધવવા માટે સંપર્કઃ-*
*ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮*
*નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮*
*નોંધઃ- યાદી માત્ર ૩૧ ડીસેમ્બર, ૨૦૨૩ સુધી જ ખુલ્લી રહેવાની હોય, વહેલી તકે નામ નોંધાવવા વિનંતી.*
