
(નૈમિષ સેજપાલ ટંકારા) ટંકારા:તા ૫ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર મોરબી ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ નિમિત્તે ના મહેમાન શ્રી મહેન્દ્રભાઈ સવસાણી જિલ્લા અધ્યક્ષ શ્રી વિશ્વ હિન્દુ પરિષદ. શ્રી જયદીપભાઇ દેત્રોજા ભાજપ અગ્રણીઅ શ્રી નિલેશભાઈ સાણજા વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય શ્રી રાજુભાઈ બદ્રકિયા આરએસએસ જિલ્લા પ્રચારક શ્રી પ્રફુલભાઈ કાવર હિન્દુ જાગરણ મંચ શ્રી અશોકભાઈ કાસુન્દ્રા આર.એસ.એસ કાર્યકર્તા
આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન આર્યતેજના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવેલ હતું







