*દુ:ખદ અવસાન-મોરબી*
સ્વ. શોભના બેન હસમુખરાય પંડીત (ઉ.વ. ૫૬) તે હસમુખરાય હીરાલાલ પંડીત ના ધર્મપત્નિ, રમણીકલાલ હીરાલાલ, રસિકલાલ હીરાલાલ ના નાનાભાઈ ના પત્નિ તેમજ શાંતિલાલ લીલાધર ભોજાણી ના દીકરી નુ તા. ૧૫-૧૧-૨૦૨૦ રવિવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદ્ગત નુ ટેલીફોનિક ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી તા. ૨૦-૧૧-૨૦૨૦ શુક્રવાર સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.
લી.
હસમુખરાય હીરાલાલ પંડિત- મો.૯૭૨૭૮૯૩૭૭૫