
*નાલંદા વિદ્યાલય નો વિદ્યાર્થી જવાહર નવોદય ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયો..*
માળિયા તાલુકા ના મોટાભેલા ગામના મુકેશભાઈ પરમાર નો પુત્ર આર્ય પરમાર જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. અને પરિવાર નું નામ રોશન કર્યું છે. આ તકે આર્ય ને ઠેર ઠેર થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ અગાઉ પણ મુકેશભાઈ પરમાર ની પુત્રી એ ૨૦૨૧ માં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં જ્વલંત સફળતા મેળવી ઉત્તીર્ણ થઈ પરિવાર તેમજ શાળા નું ગૌરવ વધારેલ હતું..
