
પડધરી વાળા હાલ રાજકોટ
ઠા. શશીકાંતભાઈ ગિરધરલાલ કોટક (ઉંમર વર્ષ 86) તારીખ 6.3.2025 ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.તે ગિરધરલાલ ગોરધનદાસ કોટક ના સુપુત્ર તેમજ વિપુલભાઈ, મોનાલીબેન રાજેશકુમાર નાગ્રેચા તથા જુલીબેન રોમિત કુમાર રાજદેવ ના પિતાશ્રી તથા સોનલબેન ના સસરા, વિરલના દાદા તથા સ્વ.ચુનીલાલ જેઠાલાલ ઘેલાણી (ધાંગધ્રા વાળા) ના જમાઈ નું ઉઠામણું તથા સસુર પક્ષની સાદડી તારીખ 7.3.2025 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 જાગનાથ મહાદેવ મંદિર યાજ્ઞિક રોડ રાજકોટ મુકામે રાખેલ છે.
