
*લીમડા ના કોલ નું વિનામૂલ્યે*
*વિતરણ*
*મોરબીના સેવાભાવી વેદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડીયા ના શું સ્મરથે તારીખ 3/4/2025 થી 17/4/2025 સવારે 8 થી 10 વાગ્યા સુધી વિજય હેર ડ્રેસર ચકીયા હનુમાન મંદિર રવાપર રોડ મોરબી ખાતે આરોગ્ય વર્ધક લીમડા નો કોલ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જે ડાયાબિટીસ બીપી ચામડીના રોગ પેશાબના રોગ કિડની હૃદય માટે રામબાણ ઈલાજ હોય જેથી જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે
96240 12414*
