
પડધરી: તા૧ પડધરી ખાતે નાના બાળકો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા ની સ્થાપના કરાઇ હતી જેમાં દરરોજ બાપાની મહાઆરતી અને પ્રસાદ યોજાતા જેમાં આજે બાપાને 56 ભોગ ધરાવી મહાઆરતી યોજાઈ હતી અને આવતીકાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર સોસાયટીનો ખૂબ જ સહયોગ રહ્યો હતો(*કૌશિક કોટક દ્વારા*)


