
**જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન**
જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા **જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ** નિમિત્તે એક સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
**કેમ્પની મુખ્ય વિગતો
આ કેમ્પમાં **ડાયાબિટીસ તથા બી.પી.નું નિદાન** નિ:શુલ્ક કરવામાં આવશે.
નિદાન:ડૉ. ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિદાન કરવામાં આવશે.
* **જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરિવાર તરફથી:** ૩ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.
* **વધારાની સેવાઓ:** તાવ, શરદી, ઉધરસ ચેક કરી અપાશે, તેમજ દર્દીને જરૂરી માર્ગદર્શન અપાશે.
* **ફ્રી સારવાર:** જયસુખભાઈ ભાલોડીયા (સૌજન્ય શ્રી) દ્વારા હાથ પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીને **પોઈન્ટ આપી ફ્રી સારવાર** આપવામાં આવશે.
### **સ્થળ અને સમય**
* **તારીખ:** ૧૫-૧૦-૨૦૨૫
* **સમય:** બપોરે ૩:૦૦ થી ૬:૦૦ સુધી
* **કેમ્પ સ્થળ:** પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી.
### **વધુ માહિતી**
ઘરે બેઠા સારવાર મેળવવા માટે ‘Jaysukh P. Bhalodiya (Acupressure)’ ની YouTube ચેનલને ફોલો કરો.
